Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાવનગરમાં પ્રાકળતિક શિબિર યોજાઇ

ભાવનગર : સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા -ખડસલિયાના વિદ્યાર્થીઓ હિંગોળગઢ ખાતે પ્રકળતિક શિબિરમાં પ્રાકળતિક જાગળતિ માટે વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્‍યા . દિવસમાં વધતા જતા સિંગલ યુસ પ્‍લાસ્‍ટિક પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો તેનો ઉપયોગ નહિવત કરવો અને તેનો નાશ કરવા વિશે માહિતી આપવામાં આવી ભાવેશભાઈ  ત્રિવેદીએ સુંદર પક્ષી  દર્શન, વળક્ષ પરિચય અને સાપ વિશે, તે કરડે તો  શું કરવું જે શુ ન કરાય,ખોટી માન્‍યતાઓ વિશે વાકેફ કરાયા. આચાર્ય વંદનાબેન ગોસ્‍વામીએ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરવા શીખ આપી હતી. ( તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી)

(10:28 am IST)