Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ત્રિરંગાનો શ્રૃંગાર

 વાંકાનેરઃ  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામમાં ૨૬ જાન્યુઆરીના રોજ ભવ્ય દિવ્ય ત્રિરંગાના શણગાર દર્શન યોજાયા હતા.

(11:19 am IST)