Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ કોરોના સંક્રમિત

સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્‍ટ કરાવવા અપીલ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૭: જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ  કોરોના સંક્રમિત થયા છે. બીજી વખત કોરોના સંક્રમિત થતાં હાલ ચંદ્રેશ પટેલ  હોમ આઇશોલેટ થયા છે. ચંદ્રેશભાઇ એ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્‍ટ કરાવવા  અપીલ કરી છે.

 

(3:28 pm IST)