Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જુનાગઢમાં આજે કોરનાના શહેરના ૧૪ અન્‍ય ૧પ મળી કુલ ર૯ કેસ નોંધાયા : રપ ને ડીસ્‍ચાર્જ કરાયા

જુનાગઢ : શહેર અને જીલ્‍લામાં આજે કોરોનાના દર્દીઓની સ્‍થિતિ જોઇઅે તો આજે શહેરમાં નવા ૧૪ અને જુનાગઢમાં ર, કેશોદમાં૩, ભેંસાણમાં ર, માળીયામાં ર, માણાવદર, મેંદરડા, માંગરોળ, અને વિસાવદરમાં ૧-૧ કેસ અને વંથલીમાં ર કેસ નોંધાયા છે. આજે ડિસ્‍ચાર્જની સ્‍થિતિ જોઇઅે તો જુનાગઢ શહેરમાં ૩, જુનાગઢમાંર, કેશોદમાં ૩, ભેંસાણ અને માળીયામાં પ-પ, માણાવદરમાં ર, મેંદરડામાં ૧, માંગરોળમાં ૧, વંથલીમાં ૧ અને વિસાવદરમાં ર, આમ કુલ મળી રપને ડીસ્‍ચાર્જ અપાયું છે.

(10:02 pm IST)