Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પોરબંદરના જૂના કુંભારવાડામાં રોગચાળાનો ભય

પોરબંદર : પોરબંદર ના જૂના કુંભારવાડા માં વોર્ડ નો. ૨ઙ્ગ માં સફાઈનો અભાવ લોકો દ્વારા પાલિકા ને જાણ કરતા સફાઈ અંગે કામ પૂરૃં થતું ના હોવા ને કારણે ત્યાં ના લોકો ને રેહવું મુશ્કેલી માં પડ્યું છે હાલ કોરોના વાયરસ ચાલુ છે એમાં પણ સફાઈ નો મોટો પ્રશ્ન છે ત્યારે એક બાજુ તંત્ર સફાઈ માટે સૂચન કરે છે ત્યારે પાલિકા ના જ સફાઈ કામદારો ની આ બેદરકારી સામે આવી કે વરસાદ નુ અને કાદવ નું પાણી મિકસ થતાં મચ્છર ફાટી નીકળ્યા છે ત્યારે એવા કોઈ જાત ની બીમારી થાય તો કોની જવાબદારી આવે? ત્યાં લોકો માં રોષ ફેલાયો છે. ગંદા પાણીના ભરાયેલા તળાવની તસ્વીર.(તસ્વીર : સ્મિત  પારેખ, પોરબંદર) 

(11:35 am IST)