Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જુનાગઢ શહેર જિલ્લામાં કુલ ર૮ નવા કેસો સામે ર૯ દર્દીઓ સ્‍વસ્‍થ થતા : ખુશીની પળો સાથે ઘેર ગયા

જુનાગઢ શહેરમાં ૧પ નવા કેસો તેમજ જિલ્લામાં ૧૩ નવા કેસો નોંધાયા

જુનાગઢ :  આજે જુનાગઢ શહેર જિલ્લામાં કુલ ર૮ નવા કેસો સામે  આવ્‍યા છે. જેમાં ર૯ દર્દીઓ સ્‍વસ્‍થ થતા તેઓને ઘેર જવાની રજા આપવામાં આવી હતી. તેઓના પરિવારમાં ખુશીની પળો છવાયી ગઇ હતી.

જયારે જુનાગઢ શહેરમાં ૧પ નવા કેસો આવવાની સાથે જિલ્લામાં ૧૩ નવા કેસો નોંધાયા હતા. 

જુનાગઢ શહેરમાં આજના કોરોના કેસ તથા કોરના ડિસ્‍ચાર્જની વિગતનો નીચે મુજબ આપેલ છે.

(9:27 pm IST)