Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પોરબંદર ખારવા સમાજના પુર્વ પ્રમુખ સુનીલભાઇ ગોહેલના ભત્રીજા નિહાલભાઇનું કોરોનાથી મૃત્યુ

કોરોનાનું સંક્રમણ લાગી જતા સારવારમાં દમ તોડી દીધોઃ કાલે ટેલીફોનીક બેસણું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૮  ખારવા સમાજના પુર્વ પ્રમુખ સુનીલભાઇ ગોહેલના ભત્રીજા નિહાલભાઇએ કોરોના સામે દમ તોડી દીધો હતો.

કોરોનાથી મૃત્યુ થયેલ સ્વ. નિહારભાઇ અશોકભાઇ ગોહેલ તે અશોકભાઇ દેવશીભાઇ ગોહેલના પુત્ર થાય છે તથા વિજયભાઇ દેવશીભાઇ ગોહેલ, ખારવા સમાજ માજી વાણોટ સુનીલભાઇ દેવશીભાઇ ગોહેલ, સ્વ. નીલેશભાઇ દેવશીભાઇ ગોહેલનો ભત્રીજો થાય છે. નિહારભાઇનું તા.ર૮ના બુધવારના રોજ મધ્યરાત્રીના અવસાન થયેલ છે.

સદગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.ર૯ ગુરૂવારના બપોરે ૪ થી પ કલાકે રાખવામાં આવેલ છે. અશોકભાઇ દેવશીભાઇ ગોહેલ મો.૯૮રપર ૩૦પ૬૦, વિજયભાઇ દેવશીભાઇગોહેલ ૯૮૯૮૦ ૪૧પ૩૩, સુનીલભાઇ દેવશીભાઇ ગોહેલ ૯૮રપર ૩૦૧૮૪ મિંલિંદ અશોકભા ઇ ગોહેલ મો.૯૯૭૪૩ ૯૪૩૪૩

(1:15 pm IST)