Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ઉપલેટા દેવરાજભાઇને ત્‍યાં પુ.જીજ્ઞેશ દાદાની પધરામણી

જુનાગઢઃ ઉપલેટાના લોકસાહિત્‍યકાર દેવરાજભાઇ ગઢવીના ઘરે ગઇકાલે કથાકાર પુ.જીજ્ઞેશ દાદા (રાધે રાધે)એ પધરામણી કરી હતી. દેવરાજભાઇએ તેમનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું. ત્‍યારે સાંસદ રમેશભાઇ ધડુક પણ ઉપસ્‍થિત રહયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(11:43 am IST)