Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જૂનાગઢમાં 'મા કાર્ડ' હેઠળ સાંધા તથા મણકાના ફ્રી ઓપરેશન

જૂનાગઢ : ગોઠણ તથા થાપાના સાંધા બદલવાના (જોઈન્ટ રિપ્લેસમેન્ટ) તથા કમરના મણકાના ઓપરેશનો ઓર્થોપેડીક સર્જન ડો. કશ્યપ આરદેશણા અને સેન્ટ્રલ ઓર્થોકેરની ટીમ, ડો. સુનીલ લુણાગરીયા તથા સ્પાઇન સર્જન ડો. કિરીટ જાદવ દ્વારા કલ્પ હોસ્પીટલ ખાતે સરકારની મા કાર્ડ યોજના હેઠળ તદ્દન ફ્રી કરી અપાશે. વધુ માહીતી માટે સેન્ટ્રલ ઓર્થોકેર,  લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, બસ સ્ટેશન સામે તથા મો. નં. ૯૪૦૯૪૯૬૦૦૦, ૦૨૮૫૨૬૩૨૬૦૨ પર સંપર્ક કરવાનો રહેશે.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:21 pm IST)