Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાણાવાવ, આદીતપરામાં કોરોનાના કેસ

પોરબંદરમાં કોરોનાને કારણે પ્રથમ વખત ર૪ કલાકમાં ૩નું મૃત્‍યુ થતા મૃત્‍યુ આંક ૩૧એ પહોંચ્‍યો છે. આજે નવા ૧૩ પોઝીટીવ કેસ પોરબંદરમાં નોંધાયા છે. જેમાં ગુંડાળા, મીલની ચાલ, ખારાવાળ, શહીદ ચોક, જયુબેલી, નાગરવાડોગ્રામ્‍ય વિસ્‍તારના ડાગવદર, રાણાવાવ, આદીપરામાં કોરોનાના દર્દી જોવા મળ્‍યા.

(10:24 pm IST)