Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મોકરીયા સજનપરમાં દર્શને આવ્યા

 વાંકાનેર : દસ કિલોમીટર દૂર અને મોરબી જિલ્લાના આવેલ પ્રસિદ્ધ શિવાલય મંદિરે શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર , સજનપર ખાતે શનિવારના રોજ 'દાદા'ના દર્શનાથે રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમજ વાંકાનેરના મહારાજા યુવરાજ સ્ટેટ કેસરીદેવસિંહ ઝાલા તથા રાજકોટના વકીલો આવેલા હતા તેઓનું મંદિરના  ભરતભાઈ જાની, પ્રદીપભાઈ મહારાજ, ઋષિબાપુએ સ્વાગત કરેલ હતું (તસ્વીર : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(12:10 pm IST)