Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાવનગરમાં ગ્રાફોલોજી અંગે સેમિનાર

 ભાવનગર  વિદ્યાઘીશ સંકુલમાં જાણીતા ગ્રાફોલોજિસ્‍ટ  ડો. કૌશલ્‍યાબેન દેસાઈનો   ફ્રી સેમિનાર યોજાયો હતો. ડો. કૌશલ્‍યા દેસાઈ એ ગ્રાફોલોજી ની સમજ આપી હતી. ગ્રાફોલોજીની આ કળા વિદ્યાર્થીઓના જીવનમાં ભવિષ્‍યમાં પણ ઉપયોગી બનશે સેમિનારમાં વિઠ્ઠલભાઈ સવાણી,  સાહિત્‍યકાર આરતીબા ગોહિલ, જોષી રોહિતભાઈરહ્યા હતા. આ સેમિનાર બાદ ડોક્‍ટર કૌશલ્‍યાબેન દેસાઈ દ્વારા ગ્રાફોલોજીના પુસ્‍તકો પણ ભેટ આપ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(12:01 pm IST)