Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાજપના વર્તમાન શાસન સામે જામનગરમાં પ્રહારો કરતા શકિતસિંહ ગોહિલ

 જામનગર :  જામનગરમાં કોંગ્રેસના શક્‍તિસિંહ ગોહિલની ગાંધીનગર વિસ્‍તારમાં આવેલા ગ્રાઉન્‍ડમાં જાહેર સભા યોજાઇ હતી. જામનગરના ઉમેદવાર બિપેન્‍દ્રસિંહ જાડેજા અને મનોજ કથીરિયા ના સમર્થનમાં યોજાયેલી ચૂંટણી સભામાં શક્‍તિસિંહ ગોહિલ એ ભાજપના વર્તમાન શાસનને લઈને પ્રહારો કર્યા હતા અને પ્રજા પરિવર્તન કરશે તેઓ વિશ્વાસ સાથે કોંગ્રેસ જીતશે તેઓએ દાવો વ્‍યક્‍ત કર્યો હતો.(અહેવાલ : મુકુંદ બદિયાણી , તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:35 pm IST)