Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જામનગરમાં સભા સ્થળે પીએમ રૂમમાં હકુભા જાડેજા સહિતના આગેવાનોને નરેન્દ્રભાઈ મળ્યા: ઉમેદવારો સાથે વન ટુ વન ચર્ચા

જામનગરમાં સભા પૂર્વે, સભા સ્થળે ઊભા કરાયેલા પીએમ રૂમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂતપૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા સહિત કેટલાક આગેવાનોને અંગત રીતે મળ્યા હોવાની બિનસત્તાવાર વાત બહાર આવી. શહેર અને જિલ્લાની સાત બેઠકોના ઉમેદવારોને પણ વન ટુ વન મળ્યાની ચર્ચા.. સભામાં કેટલી સંખ્યા થઈ તે વિશે મતમતાંતર..૧૨ થી ૧૫ હજારથી લઈને ૨૦ થી ૨૫ હજારની જનમેદની હોવાની ચર્ચા.

(11:50 pm IST)