Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી : નવા 2 પોઝિટિવ કેસ નોંધાયો :વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવા 2પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  2 દર્દીઓને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.07.284 સેમ્પલ લેવાયા છે

(7:13 pm IST)