Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જૂનાગઢ રાષ્‍ટ્રીય અંધજન મંડળ ખાતે શિક્ષકોનો વિદાય સમારંભ

જૂનાગઢ : રાષ્‍ટ્રીય અંધજન મંડળ ખાતે દિવ્‍યાંગ બાળકોને અભ્‍યાસ કરાવતા ૩  શિક્ષકોનો નિવળતી વિદાય સમારંભ યોજાયો હતો. ઉપરાંત ધો.૧૦/૧૨ ના પ્રજ્ઞાચક્ષુ તેજસ્‍વી બાળકોને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે શેરનાથ બાપુ, લોકસાહિત્‍યકાર અમુદાનભાઈ ગઢવી, સાંપ્રત એજ્‍યુકેશનના મહેન્‍દ્ર ભાઈ પરમાર, જશ કન્‍સલ્‍ટસીના અમિતભાઇ ચરડવા હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બી.કે. સરવૈયા, મંત્રી પુરષોત્તમ ભાઈ અકબરીએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(12:00 pm IST)