Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

દ્વારકા જિલ્લા એસપી કચેરી અને એસ.ઓ.જી કચેરીના ત્રણ કર્મચારીઓને કોરોના

દ્વારકામાં સંક્રમણ વધ્યું : મહિલાનું મોત : ખંભાળીયામાં પ્રૌઢનું મોત

ખંભાળિયા,તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી કચેરી અને એસ.ઓ.જી કચેરીનાઓને કોરોના પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે.

આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં ૧૧ના મોત નિપજ્યા પછી વધુ એક મૃત્યુ બહાર આવ્યું છે.

નવાપરા શેરી નં. ૭માં રહેતા જેડુભાઇ મીણાભાઇ કણઝારીયા સતવારા (ઉવ.૯૫) વાળાને કોરોના પોઝીટીવ નીકળેલ તથા શ્વાસની તકલીફ ને લીધે જામનગર લઇ ગયા હતા. જ્યાં એક જ દિવસની સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.

કણઝારિયા મેડીકલ સ્ટોરવાળા તથા સોના ચાંદીના પ્રેમવાળા જેડાભાઇ મીણાભાઇ કણઝારીયાના મૃત્યુની () સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

દ્વારકામાં કોરોના કહેર વધતો જાહી છે.કોરોના સંક્રમણ લોહાણા મહિનાનું મુત્યુ.

(11:28 am IST)