Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં નવા કુલ ૨૮ પોઝિટિવ કેસ સામે આવ્યા : ૪૧ ને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં નવા કુલ ૨૮ કેસ સામે આવ્યા છે અને સામે ૪૧ ને ડિસ્ચાર્જ કરાયા છે.
    આજે જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ૧૫, જૂનાગઢ અને કેશોદ માં ૨-૨, માળીયા, માણાવદર માં ૧-૧, મેંદરડા, માંગરોળ, વંથલીમાં ૨-૨-૨ અને વિસાવદરમાં ૧કેસ નોંધાયો છે.
      ડિસ્ચાર્જ ની વિગત જોઈએ  તો જુનાગઢ શહેર માં ૨૭ , જૂનાગઢમાં ૧, કેશોદમાં ૨, ભેસાણ, માળીયામાં ૧-૧ , માણાવદર માં 2, મેંદારડામાં ૧, માંગરોળ, વંથલી, વિસાવદરમાં ૨-૨-૨ ને ડિસ્ચાર્જ કરાયા છે.

(9:07 pm IST)