Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જામનગર મા આજે કોરોના નવા ૮૯ કેસ સામે આવ્યા : ૯૩ ને ડીસ્ચાર્જ કરયા : નવા કેસ કરતા ડીસ્ચાર્જ ની સંખ્યામા વધારો થયો : ૧ નુ મોત

જામનગર શહેરમા આજ કોરોનાના નવા ૮૯ કેસ સમે આવ્યા છે અને આજ ૯૩ ને ડીસ્ચાર્જ કરાયા છે. આમ નવા કેસ કરતા ડીસ્ચાર્જની સંખ્યામા વધારો થયો છે. આજે એક નુ મૃત્યુ થયું છે. ટોટલ એક્ટિવ કેસની સંખ્યા ૩૪૩ થઇ છે. અને અત્યાર સુધી કોરોન ને કારણે ૧૫ના મૃત્યુ થયા છે.

 

(10:59 pm IST)