Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ ૧પ કેસ પોઝીટીવ આવ્યા : ૧ નું મૃત્યુ થયુ

ગીર-સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ ૧પ કેસ પોઝિટીવ આવ્યા છે. ૧ નું મૃત્યુ થયેલ છે. આજે નવા આવેલ કેસમાં વેરાવળમાં ૭, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડામાં એક-એક તથા તલાલામાં ૩ નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાને કારણે ૧નું મૃત્યુ થયું છે.

(10:28 pm IST)