Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરતું મોરબી શહેર ભાજપ.

મોરબી : શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા તેમજ મોરબી શહેર યુવા મોરચા ની ટીમ ઉપસ્થિત રહી હતી.

(1:04 am IST)