Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અત્યારે મોડી રાત્રે જૂનાગઢમાં ઝેરી પ્રવાહી પીવાથી બેના મોત થયાની ચર્ચા: હજુ ત્રણેક હોસ્પિટલે આવી રહ્યાનું જાણવા મળે છે: હોસ્પિટલમાં કોઈને જવા દેવામાં આવતા નથી

જુનાગઢના ગાંધીચોક વિસ્તારમાં આવેલ રીક્ષા સ્ટેન્ડ પાસેથી હોસ્પિટલે લાવવામાં આવેલ અને ઝેરી પ્રવાહી પીધેલ મનાતા બે શખ્સોના મૃત્યુ થયાનું જાણવા મળે છે જો કે સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે. લઠ્ઠાકાંડ છે કે કેમ તે પણ જાણવા મળતું નથી.

 

(10:15 am IST)