Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વેલજીભાઇ સરવૈયાને શ્રધ્‍ધાંજલી અર્પતા જયેશભાઇ રાદડિયા : તમામ કાર્યક્રમો રદ

 વીરપુર જલારામ : જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઇ સરવૈયાનું નિધન થતા જેતપુર જામકંડોરણા વિધાનસભા ઉમેદવાર જયેશ રાદડિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ વીરપુર સીવીલ હોસ્‍પિટલ જઇને સાંત્‍વના પાઠવી હતી.  જયેશ રાદડિયાએ નિધન થતા દુઃખ વ્‍યકત કર્યુ હતું. વીરપુર ખાતેની ભાજપ કાર્યાલય બંધ કરાયુ છે. અંતિમયાત્રા બપોરે ૧ર.૩૦ કલાકે નીકળી હતી. અને જયેશભાઇએ સભાઓ સહિતના કાર્યક્રમો રદ કર્યા હતાં. (તસ્‍વીર - અહેવાલ : કિશન મોરબીયા-વિરપુર(જલારામ)

(1:16 pm IST)