Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જૂનાગઢમાં વિશ્વાસ ઇ-સ્‍કૂટર્સનો શો રૂમ ખુલ્લો મુકતા પૂ. મુકતાનંદબાપુ

જૂનાગઢ : ઝાંઝરડા ચોકડી પાસે દ્વારીકા પ્‍લાઝા-૨ ખાતે વિશ્વાસ ઇ-સ્‍કુટર્સનું ઉદ્‌ઘાટન કરી અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ પૂ.મુકતાનંદબાપુએ ખુલ્લો મુકયો હતોફ આ તકે બિલનાથ મંદિરના ગણેશાનંદબાપુ રામટેકરીના કિશનદાસબાપુ તેમજ આ શો રૂમના સંચાલકો અશોકભાઇ પંડયા, કમલેશભાઇ ભરાડ, ભાવેશભાઇ બોરીસાગર અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તેમજ રાજકોટ રાજગોર બ્રાહ્મણ યુથ કલબના પ્રમુખ સંજયભાઇ દવે દિનેશભાઇ બોરીસાગર તેમજ કેતનભાઇ બોરીસાગર કેળવણીકાર જયેશભાઇ ભરાડ, અમિતભાઇ વેગડા, ચેતનભાઇ દવે, ભદ્રેશભાઇ રવિયા, ડો.રાહુલ એ પંડયા, પ્રો.ભારતભાઇ ભીખાભાઇ જોષી બી.એ.શીલુ તેમજ સમસ્‍ત બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:06 am IST)