Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગરમાં કોરોનાનાં મૃતકોને સહાય મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદન

 જામનગર : કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ૪ લાખની સહાય આપવામાં આવે તેની માંગણી સાથે ૭૦૦ જેટલા ફોર્મ ભરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ સહાય આપવા માંગણી કરવામાં આવી હતી. જામનગરની કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટર મિતેશ પંડ્યાની આવેદનપત્ર અને ફોર્મ આપી કોંગ્રેસ દ્વારા રજુઆત કરાઇ છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:40 pm IST)