Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : વધુ એક દર્દીનું મોત :નવા 108 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 260 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 35 કેસ ,જૂનાગઢ તાલુકામાં 7 કેસ,કેશોદમાં 13 કેસ, માંગરોળમાં 11 કેસ, માણાવદરમાં 10 કેસ, માળીયામાં 9 કેસ, વિસંવાદરામાં 8 કેસ, મેંદરડામાં 6 કેસ, વંથલીમાં 5 કેસ ભેસાણમાં 4 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ધીમો પડ્યો છે, આજે વધુ એક દર્દીનું મોત થયું છે કોરોનાના નવા 108 પોઝિટિવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં વધુ 260 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 108 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 35 કેસ ,જૂનાગઢ તાલુકામાં 7 કેસ,કેશોદમાં 13 કેસ, માંગરોળમાં 11 કેસ, માણાવદરમાં 10 કેસ, માળીયામાં 9 કેસ, વિસંવાદરામાં 8 કેસ, મેંદરડામાં 6 કેસ, વંથલીમાં 5 કેસ ભેસાણમાં 4 કેસ નોંધાયા છે

(10:09 pm IST)