Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જામનગરમાં વાલ્મિકી સમાજમાં બહેનો પર થયેલા દમનના મામલે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીનો અત્યાચાર સામે આક્રોશ

જામનગર:::જામનગરમાં વાલ્મિકી સમાજમાં બહેનો પર થયેલા દમનના મામલે ચાલી રહેલ વિરોધ પ્રદર્શન દરમ્યાન લાલબંગલા ખાતે ધરણા કાર્યક્રમમાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી આવી પહોંચ્યા છે અને મહિલા પર થયેલા અત્યાચાર મુદ્દે ટેકો આપી સંબોધન કર્યુ હતું.(અહેવાલ:મુુકુદ બદિયાણીી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:23 pm IST)