Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગીરનાર અભ્યારણમા રણશીવાવ રાઉન્ડમાં ત્રણ ગાયોના સિહો દ્વારા થયેલ મારણ બાબતે તપાસ કરવા બે મદદનીશ વન સંરક્ષકની કમિટી બનાવાઈ

સોશિયલ મીડિયાના માધ્યમથી તથા મૌખિક રજૂઆતોના આધારે નિષ્પક્ષ તપાસ કરવા નિર્ણય

જૂનાગઢ વન વિભાગ હેઠળના ગીરનાર અભ્યારણમા રણશીવાવ રાઉન્ડમાં ત્રણ ગાયોના સિહો દ્વારા થયેલ મારણ બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી તથા મૌખિક રજૂઆતોના આધારે નિષ્પક્ષ તપાસ કરવા બાબતે મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વન વર્તુળ દ્વારા બે મદદનીશ વન સંરક્ષક (ક્લાસ 2 અધિકારીઓ) ની કમિટી બનાવવામાં આવેલ છે.તેમ મુખ્ય વન સંરક્ષક જુનાગઢ વન  વર્તુળ દ્વારા જણાવાયું છે

(6:31 pm IST)