Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દ્વારકાના ધનશ્યામનગર અને જલારામ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા : પ્રમુખ જયોતિબેન સામાણી અને ભાજપના હોદેદારોએ નિરીક્ષણ કરીને પાણીનો નિકાલ કરવા સૂચના આપી

દ્ધારકા ના ઘનશ્યામનગર વિસ્તાર,જલારામ વિસ્તારમાં વરસાદી પાણી ની સમ્સયા હતી.માટે દ્ધારકા ના નવનિયુક્ત પ્રમુખ જયોતિબેન સામાણી તથા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ બુજડ,સદસ્ય પરેશભાઈ ઝાખરીયા,અવનીબેન રાયમંગીયા,સંજયભાઈ દતાણી

તેનુ નિરિક્ષણ કરી અને જલ્દીથી વરસાદી પાણી દુર કરવાના સુચનો આપવામાં આવ્યા હતા.

(10:39 pm IST)