Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દેશની રક્ષા માટે હુમલાખોરો સામે રાજપૂત સમાજ મોટુ બલિદાન આપ્યું છે , ભૂચર મોરી ખાતે વીરોના શૌર્યનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે : સી.આર.પાટીલ અને હષૅભાઈ સંઘવીની ઉપસ્થિતિ

ધ્રોલ:::દેશની રક્ષા માટે હુમલાખોરો સામે રાજપૂત સમાજ મોટુ બલિદાન આપ્યું છે , ભૂચર મોરી ખાતે વીરોના શૌર્યનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે તેવી  જાહેરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી છે આ તકે ગૃહ મંત્રી હષૅભાઈ  સંઘવી ઉપસ્થિત રહ્યા હતા સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ભૂચર મોરીની શૌર્ય ભૂમિ ઉપર આવતાની સાથે જ રોમાંચિત થઈ ગયો છું દેશની રક્ષા માટે હુમલાખોરોનો સામી છાતીએ સામનો કરીને રાજપૂત સમાજ બલિદાન આપ્યુ છે.(સંજય ડાંગર - ધ્રોલ)

(4:06 pm IST)