Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીના કર્મકાંડી બ્રાહ્મણો માટે સોમવારે સંમેલન.

બપોરે 3:00 કલાકે શ્રી જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ,મોરબી ખાતે યોજાશે.સંમેલન : જોડાનાર બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન અવશ્ય કરાવવાનું રહેશે.

મોરબી: મોરબી શહેર તથા જિલ્લામાં કર્મકાંડ કરતા બ્રાહ્મણો માટેનું એક વિશેષ હેતુ માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.સંમેલન તારીખ 3/1/2022ને સોમવારના રોજ બપોરે 3:00 કલાકે શ્રી જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ,મોરબી ખાતે યોજાશે.

સંમેલનમાં જોડાનાર બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન અવશ્ય કરાવવાનું રહેશે. આ માટે વિપુલભાઈ શાસ્ત્રી મો. નં. 98252 31730,રમેશભાઈ મો.નં.99095 60998 તેમજ ઠાકરભાઈ મો.નં.95868 98603નો સંપર્ક કરવા વિપુલભાઈ શાસ્ત્રીની યાદી જણાવે છે.

(10:51 pm IST)