News of Monday, 1st March 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા =
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,24,724 સેમ્પલ લેવાયા છે
(7:37 pm IST)