News of Tuesday, 1st June 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 19 કેસ નોંધાયા : વધુ 53 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 19 કેસ નોંધાયા : વધુ 53 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 53 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,86,434 સેમ્પલ લેવાયા છે
(6:41 pm IST)