જુનાગઢ જિલ્લાના માંગરોળના ભાજપના પુર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ભગવાનજીભાઇ કરગટીયાને કોરોના પોઝીટીવ
થોડા દિવસ પહેલાં ભગવાનજીભાઇ કરગટીયાએ સી આર પાટીલની સભામાં હાજરી આપી 'તી
જુનાગઢ :::જુનાગઢ જિલ્લાના માંગરોળના ભાજપના પુર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ભગવાનજીભાઇ કરગટીયાને કોરોના પોઝીટીવ આવ્યો છે
થોડા દિવસ પહેલાં ભગવાનજીભાઇ કરગટીયાએ સી આર પાટીલની સભામાં હાજરી આપી હતી
હાલ કેશોદની કોવીડ નોબેલ હોસ્પીટલમાં દાખલ
ભગવાનજીભાઇ ને સ્વાસ લેવામાં પડતી તકલીફથી આઇ સી યુ માં રખાયા છે
હાલ તેમના મત વિસ્તારના લોકોએ ભગવાનજીભાઇ જલ્દીથી સાજા થાઇ તેવી કરાઇ રહીછે પ્રાર્થના
તમામ સમાજ અને તમામ નાના માણસની સાથે ચાલતા એવા સેવાભાવી ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયા ની માંગરોળ તાલુકામાં લોકચાહના ધરાવતા હોવાથી પ્રાર્થનાઓ કરાઇ રહીછે.
માંગરોળના એક એવા ધારાસભ્ય છે કે જે નાનામાં નાનોપણ માણસ જાઇ તો તેપણ નિરાશ નહીથાઇ આવા ધારાસભ્યને કોરોના પોઝીટીવ આવતા સૌ કોઇ ચિંતામાં મુકાઈ ગયા છે.