News of Tuesday, 1st September 2020
અમરેલી SP શ્રી નિર્લિપ્ત રાય ટીમનો સપાટો : ૧૨ પોલીસ કર્મીને વીજચોરી કરતા ઝડપી લીધા : કવાર્ટર છોડવા આદેશ : પોલીસબેડામાં ખળભળાટ
અમરેલી તા. ૧ : એસપી શ્રી નિર્લિપ્ત રાય ટીમે પોલીસ કવાર્ટરનું ચેકીંગ હાથ ધર્યુ હતુ. ત્યારે પોલીસ આવાસમાં ૧ર પોલીસ કર્મીને વીજ ચોરી કરતા ઝડપી લીધા હતા. અને આ ઝડપાયેલા ૧ર પોલીસ કર્મીને કવાર્ટર છોડવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો મેળવાઇ રહી છે. (૨૧.૭)
(11:40 am IST)