સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 87 પોઝીટીવ કેસ : કુલ કેસ 342 થયા : વધુ 85 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે વધુ 87 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસ 342 થયા છે આજે વધુ 85 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં 27879 સેમ્પલ લેવાયા છે જયારે અત્યાર સુધીમાં કુલ 16 લોકોનો કોરોનાએ જીવ લીધો છે

(5:54 pm IST)