News of Wednesday, 30th November 2022
ઉનાઃ હનુમાનજીના શણગાર દર્શન
મારૂતિ ધામ દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને શેરડીનો શણગાર, સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલના સંતો તથા ભક્તોએ ભાવથી શેરડીનો શણગાર કરી શનિવારે દાદાની આરતી કરી દર્શનનો લાભ મેળવ્યો હતો. શેરડી શણગારની તસ્વીર. (તસ્વીરઃ નવીન જોષી-ઉના)
(10:26 am IST)