News of Thursday, 1st December 2022
ગોંડલમાં ગીતાબા-જયરાજસિંહ જાડેજા-જયોતિરાદિત્યસિંહે મતદાન કર્યુ
ગોંડલ : આજે સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા તથા જયોતિરાદિત્યસિંહે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:52 am IST)