News of Wednesday, 2nd September 2020
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા
વેરાવળમાં 5 કેસ,તાલાલામાં 3 કેસ,સુત્રપાડા-કોડીનાર-ઉનામાં બે - બે કેસ અને ગીર ગઢડામાં એક કેસ નોંધાયો
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વેરાવળમાં 5 કેસ,તાલાલામાં 3 કેસ,સુત્રપાડા-કોડીનાર-ઉનામાં બે - બે કેસ અને ગીર ગઢડામાં એક કેસ નોંધાયો છે
(9:26 pm IST)