સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd December 2021

જુનાગઢ સારસ્વત બ્રાહ્મણ સમાજના વિજયભાઇ ઘરાદેવ પરિવારે મોટાભાઇનું નિધન થતા તેમની પુત્રી ઝરણાના લગ્ન પ્રસંગે કન્યાદાન કરી ભાઇને સાચી શ્રધ્ધાંજલી આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ : જુનાગઢ સારસ્વત બ્રહ્મસમાજના વિજયભાઇ ઘરદેવ પરિવારે તેના મોટાભાઇનું નિધન થતા તેની પુત્રીના રંગેચંગે જાજરમાન લગ્ન કરી જાજરમાન કન્યાદાન કરી સાચી શ્રદ્ધાંજલી આપી હતી.ચાર ફેરે અલગ-અલગ કન્યાદાનમાં ૧, ફેરે ભુમિદાનમાં રાજકોટ શહેરમાં ફલેટ ર ફેરે ર૧ તોલા સોનું ૩ ફેરે હુંડાઇ કંપનીની ફોર વ્હીલકાર ૪ ફેરે ૧૦ દી મુનાર(ર) સાઉથ ઇન્ડીયા ટુર પેકેજ, કન્યાદાનમાં આપેલ (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:10 pm IST)