સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો :વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે ,અત્યાર સુધીમાં કુલ 3.36.720 સેમ્પલ લેવાયા છે
 

(8:08 pm IST)