News of Thursday, 3rd September 2020
ગોંડલના મોવિયા ગામના રાજવીકાળના ગોંડલ દરવાજાની છત તૂટી
ગોંડલ : તસ્વીરમાં દરવાજો તથા તૂટી પડેલ કાટમાળ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
ગોંડલ તા. ૩ : મોવિયા ગામનો રાજવીકાળના ગોંડલ દરવાજાની છત ધરાશયી થયા હતા. ગોંડલ ગામનો રાજવીકાળના ગોંડલ દરવાજાની છત ધરશાયી થઇ હતી. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના શાસનકાળનો આ બનેલો દરવાજો હતો જે ઓચિંતો ધરાશયી થયેલ દરવાજાથી કોઇ જાનહાની થઇ નથી પરંતુ ગોંડલમાં જાળવણીના અભાવે રાજવીકાળનો વારસો લૂપ્ત થઇ રહ્યો છે.
(10:29 am IST)