News of Tuesday, 4th May 2021
જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 7 દર્દીઓના મોત :નવા 397 પોઝિટિવ કેસ : વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 7 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 397 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 3,40,313 સેમ્પલ લેવાયા છે
(6:38 pm IST)