સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

ભૂજના દ્વિધામેશ્વર મંદિરમાં શિવગાથાનું અનાવરણ

રાજકોટ : રાજકોટનાં સંજય નવીનચંદ્ર ત્રિવેદી દ્વારા આલેખન થયેલ શિવ મહિમા- શિવગાથાનું અનાવરણ શ્રી દ્વિધામેશ્વર મહાદેવ મંદિરમાં ભૂજ (કચ્છ) મુકામે શુક્રવાર અષાઢી બીજના પવિત્ર દિવસે શુભમુહૂતમાં કરવામાં આવ્યું. સર્વ ઉપસ્થિત ભાવીકજનોએ પ્રસંગને માણ્યો. સંજય નવીનચંદ્ર ત્રિવેદી દ્વારા શિવગાથાના મહીમાનું વકતવ્ય આપ્યું.

(4:27 pm IST)