સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

જામનગરમાં વકરતો કોરોના : વધુ 89 પોઝિટિવ કેસ નોંધાયા : 102 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલ 336 એક્ટિવ કેસ

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 89 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે 102 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે બીજીતરફ હાલમાં 336 એક્ટિવ કેસ છે

(7:03 pm IST)