News of Friday, 5th February 2021
જામનગર વોર્ડ નંબર નવ માં ભાજપ કાર્યકરોના અસંતોષને કારણે પૂર્વ મેયર રાજુ ભાઈ શેઠની રજૂઆત : કોઈ ફોર્મ ભાજપના વોડૅ નંબર ૯ માં ભરાશે નહીં ત્રણ વાગ્યે કોઈક નિર્ણય આવશે તેવું આશ્વાસન
(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર ::મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ માં ભાજપ કાર્યકરોના અસંતોષને કારણે પૂર્વ મેયર રાજુ ભાઈ શેઠ રજૂઆત માટે ગયા હતા.
ત્યારે તેઓને સંગઠનને અત્યારે કોઈ ફોર્મ ભાજપના વોડૅ નંબર ૯ માં ભરાશે નહીં તેવું આશ્વાસન આપી ત્રણ વાગ્યે કોઈક નિર્ણય આવશે તેમ બિનસત્તાવાર જાણવા મળ્યું છે
(1:34 pm IST)