સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 4 દર્દીઓના મોત : નવા 331 કેસ નોંધાયા : વધુ 183 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 4 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 331 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 183 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,54,238 સેમ્પલ લેવાયા છે

(6:39 pm IST)