News of Wednesday, 5th May 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 6 દર્દીઓના મોત : નવા 339 કેસ નોંધાયા : વધુ 221 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 6 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 339 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 221 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,55,731 સેમ્પલ લેવાયા
(6:27 pm IST)