સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 9 લોકોના મોત :નવા 382 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 271 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 9 લોકોના મોત :નવા 382 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 271 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 189 કેસ,જૂનાગઢ તાલુકામાં 30 કેસ,  માંગરોળમાં 32 કેસ,વિસાવદરમાં 26 કેસ,વંથલીમાં 22 કેસ,ભેસાણમાં 21 કેસ,કેશોદમાં 19 કેસ , માળીયામાં 16 કેસ,મેંદરડામાં 14 કેસ, માણાવદરમાં 13 કેસ, નોંધાયા

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે જિલ્લામાં વધુ 9 લોકોના મોત થયા છે આજે કોરોનાના નવા 382 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 271 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 382 કેસમાં જૂનાગઢ સિટીમાં 189 કેસ,જૂનાગઢ તાલુકામાં 30 કેસ,  માંગરોળમાં 32 કેસ,વિસાવદરમાં 26 કેસ,વંથલીમાં 22 કેસ,ભેસાણમાં 21 કેસ,કેશોદમાં 19 કેસ , માળીયામાં 16 કેસ,મેંદરડામાં 14 કેસ, માણાવદરમાં 13 કેસ, નોંધાયા છે 

(8:41 pm IST)