News of Wednesday, 6th July 2022
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં 2 માળના મકાનમાં વિકરાળ આગ : ઘરવખરી અને ફર્નિચર બળીને ખાખ : લાખોનું નુકશાન
ફાયર બ્રિગેડે બે કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં ચાવડા એપાર્ટમેન્ટ વાળી ગલીમાં 2 માળના મકાનમાં આગ લાગતાઘાર વખરી એ ફર્નિચર બળીને ખાખ થતા અંદાજે લાખોનું નુકશાન થયું હતું,
ફાયર બ્રિગેડે આગને બે કલાકે કાબુમાં લીધી હતી , શોર્ટ સર્કિટને લીધે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે
(10:55 pm IST)